Type Here to Get Search Results !

Today History Gujarati gk 23 March નો ઈતિહાસ

23 માર્ચ નો ઈતિહાસ

23 માર્ચ નો ઈતિહાસ

23 માર્ચ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

2008 – ભારતે સરફેસ ટુ સરફેસ મિસાઈલ ‘અગ્નિ-1’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

2007 – વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત શ્રીલંકા સામે હારી ગયું.

2006 – ઓસ્ટ્રેલિયાએ દાણચોરીના આરોપમાં ઉત્તર કોરિયાના જહાજ પોન્સ ગુને ડુબાડી દીધું.

2003 – દક્ષિણ આફ્રિકાના વાડર ખાતે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રને હરાવીને વર્લ્ડ જીત્યો.

2001 – રશિયન સ્પેસ સ્ટેશન ‘મીર’ની જળ સમાધી.

1999 – પેરાગ્વેના ઉપરાષ્ટ્રપતિ પુઇ મારિયા અર્ગાનાની હત્યા.

1996 – તાઈવાનમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે સીધી ચૂંટણી યોજાઈ.

1995 – રૈનચો રુગીએરો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના પ્રથમ ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા,

1995 –ભારતના વિશ્વનાથન આનંદે પ્રોફેશનલ ચેસ એસોસિએશન કેન્ડિડેટ્સની ફાઇનલ સિરિઝ જીતી.

1951- વિશ્વ હવામાન દિવસની ઉજવણી શરૂઆત થઇ.

ઈતિહાસ : 22 માર્ચ

23 માર્ચ નો ઈતિહાસ જન્મજયંતિ

  • જહાં આરા (1614) -મુઘલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝની સૌથી મોટી પુત્રી હતી.
  • બસંતી દેવી (1880) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
  • રામ મનોહર લોહિયા (1910) – ભારતીય સ્વતંત્રતા સેનાની.
  • આદિત્ય પ્રસાદ દાસ (1951) – ભારતના પ્રતિષ્ઠિત જીવવિજ્ઞાની.
  • વિનય કુમાર સક્સેના (1958) – દિલ્હીના ઉપરાજ્યપાલ છે.
  • સ્મૃતિ ઈરાની (1976) – ટીવી કલાકાર, ભાજપા મહિલા નેતા.


ઈતિહાસ : 21 માર્ચ

23 માર્ચ નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • રમેશ ચંદ્ર લાહોટી (2022) – ભારતના 35મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • બ્રિગેડિયર રાય સિંહ યાદવ (2017)- ‘મહાવીર ચક્રથી સન્માનિત ભારતીય સેનાના અધિકારી હતા.
  • સુહાસિની ગાંગુલી (1965) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની.
  • ગુરદયાલ સિંહ ધિલ્લોન (1992) – ભારતના પાંચમા લોકસભા અધ્યક્ષ.
  • લાલા રામ (1927) – ઇન્ડિયન આર્મીના 41મા ડોગરામાં લાંસ નાયક હતા.

 

ઈતિહાસ : 22 માર્ચ

ઈતિહાસ : 21 માર્ચ

ઈતિહાસ : 20 માર્ચ

ઈતિહાસ : 19 માર્ચ

ઈતિહાસ : 18 માર્ચ

ઈતિહાસ : 17 માર્ચ

ઈતિહાસ : 16 માર્ચ

ઈતિહાસ : 15 માર્ચ

ઈતિહાસ : 14 માર્ચ

ઈતિહાસ : 13 માર્ચ

ઈતિહાસ : 12 માર્ચ

ઈતિહાસ : 11 માર્ચ

ઈતિહાસ : 10 માર્ચ

ઈતિહાસ : 09 માર્ચ

ઈતિહાસ : 08 માર્ચ

ઈતિહાસ : 07 માર્ચ

ઈતિહાસ : 06 માર્ચ

ઈતિહાસ : 05 માર્ચ

ઈતિહાસ : 04 માર્ચ

ઈતિહાસ : 03 માર્ચ

ઈતિહાસ : 02 માર્ચ

ઈતિહાસ : 01 માર્ચ

ઈતિહાસ : 28 ફેબ્રુઆરી

ઈતિહાસ : 27 ફેબ્રુઆરી

ફેબ્રુઆરી ઈતિહાસ


 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.